________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩) નથી. માટે મનુષ્ય જન્મ પામી સારાં કર્મ કરવાં કે જેથી પરભવમાં દુઃખ ભેગવવાં પડે નહીં. હું ભિખારી તરીકે ઉત્પન્ન થયે છું, પણ ભિખારીપણું ટાળવાની શક્તિ મારી પાસે મોજુદ છે. કારણ કે જેની પાસે ધન નથી, તે પણ જન્મની સાથે લાવેલું ધન હયાત છે, તે એ છે કે–એક મનરૂપ ધન, બીજું વચનરૂપ ધન, અને ત્રીજું કાયારૂપ ધન, પ્રથમ મનથી સર્વ જીનું શુભ વાંછવું; મન એક ઘેાડા સમાન છે. વળી મન મરકટ સમાન છે, તેને વશ રાખવું, મનથી થતા અનેક પ્રકારના દેષ થવા દેવા નહીં. વળી વચનથી કેઈની લાગણી દુઃખાય એવું વચન બેલિવુ નહીં. તેમજ વાણુ સારા માર્ગે વાપરવી. પ્રભુનું નામ વાણથી બોલવું, કેઈને સારે ઉપદેશ આપ. કાયાથી બીજા નું બુરું થાય એવું કામ કરવું નહીં, પરના ઉપકારાર્થે કાયાને પ્રવર્તાવવી એમ ત્રણ પ્રકારનું ધન જેની પાસે છે, તે કદાપિ ભીખારી કહેવાય નહીં અને દુનિયાના વ્યવહારમાં લેકે તેને ભીખારી કહે તેથી તેનું કંઇ ન્યૂન થતું નથી.
www.kobatirth.org
For Private And Personal Use Only