________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૭). હિંસાનું ફલ પણ માંસ ખાનારને પૂર્ણ રીતે મળે છે. હિંસા કરવાથી શા શા ગેરફાયદાઓ થાય છે એ જણવીએ છીએ. હિંસા એજ અધર્મ, હિંસા એજ બુદ્ધિ બંશ,હિંસા એજ અશર્મ,હિંસા એજ નરક દ્વાર, હિંસા એજ અજ્ઞાન, હિંસા એજ કર્મ નિાવવા સર્વથા પ્રાણુની હિંસા એજ ધર્મને ધરામાં ધક્કો મારનાર છે, કુલાચાર છે એમ જાણી અજ્ઞાનતાને લીધે જે અજ્ઞાનીઓ હિંસા કરે છે તેઓને તેઓની કુર્તવ્યતાને નિવારવા શાસ્ત્રકારોએ સર્વજ્ઞ આવી રીતે શાસ્ત્રને નીતિ માર્ગ દેખાડે છે કે.
આકાશગમન કરનારા બ્રાહ્મણે પણ માંસભક્ષથી પતિત થયા. માટે વિપ્રેમનું પતન દેખી વિવેકી જનેએ માંસનો ત્યાગ કરવો.
વીર્ય અને શોણિતથી ઉત્પન્ન થએલું માંસ જે ખાય છે અને જે જલવડે સ્નાન કરે છે તેને દેખી દેવતાઓ હસે છે. અહીં માંસભક્ષણથી જેનું અંતર
૧૨
www.kobatirth.org
For Private And Personal Use Only