________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્પન્ન થાય છે. એમ દરેક નિમાં પરિભ્રમણ કરતાં કોઈ મહાપુણ્યથી મનુષ્યને અવતાર આવે છે. મનુષ્યના અવતારમાં કોઈ રાજા તરીકે ઉત્પન્ન થાય છે. કઈ રંક તરીકે ઉત્પન્ન થાય છે, કેઈ બહેરા હોય છે, કેઈ પાંગળા થાય છે, કે સ્ત્રી તરીકે ઉ. ત્પન્ન થાય છે. કેઈ પુરૂષ તરીકે ઉત્પન્ન થાય છે, કોઈ રોગી થાય છે, કેઈ ભેગી થાય છે. આ સંસારમાં માતા તે કઈ વખત પોતાની સ્ત્રી તરીકે ઉતપન્ન થાય છે, અને પિતાની સ્ત્રી તે કઈ વખત પિતાની માતા થાય છે, પિતા તે કેઈ વખત પુત્ર તરીકે ઉત્પન્ન થાય છે, અને પુત્ર તે પિતા તરીકે ઉત્પન્ન થાય છે. પોતાની બેન કઈ ભવમાં સ્ત્રી તરીકે ઉત્પન્ન થાય છે, પોતાના મિત્ર, કોઈ ભવમાં પોતાની સ્ત્રી તરીકે ઉતપન્ન થાય છે. વળી કોઈ વખત આ જીવ ઘરનો માલીક છતાં મરીને પોતાને ઘેર કુતરા તરીકે ઉત્પન્ન થાય છે, અને જ્યારે પૂર્વ ભવના અભ્યાસથી ઘરમાં પેસે છે, ત્યારે પિતાના દીકરા લાકડીઓ મારી કાઢી મૂકે છે. વળી કઈ વખત મનુષ્ય મરીને પોતાના
www.kobatirth.org
For Private And Personal Use Only