________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮ ) ઘેર બળદ તરીકે ઉત્પન્ન થાય છે, ત્યારે પિતાનાજ . દીકરા તેને હળ ખેડવાના કામમાં દેરે છે. વળી કઈ વખત મનુષ્ય મરીને પિતાના ઘરમાં સાપ તરીકે ઉત્પન્ન થાય છે, ત્યારે પોતાના પુત્રો તેને સાણસામાં પકડી ગામ બહાર મૂકી આવે છે. સાપના ભવમાં તે કોઈને વહાલો લાગતું નથી. સંસારનું સગપણ કેવું છે. તે જ્ઞાનીઓ યથાર્થ જાણું રહ્યા છે. આ જીવે દરેક જીની સાથે અનંતીવાર સગપણ કર્યો. અનેક પ્રકારના અવતાર ધારણ કરીને આ જીવ, સર્વ જગ્યાએ ઉત્પન્ન થયે. કાકાશના જેટલા પ્રદેશ છે, તે પ્રતિ પ્રદેશે આ જીવ અનંતીવાર ઉત્પન્ન થયા, અને મર્યો. એમ દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિમાં અનંતી અનંતીવાર જીવ ભટક. આદુ, લસણ, ડુંગળી, શકરી, બટાટા તરીકે પણ આ જીવ ઉત્પન્ન થયે. મનુષ્ય જેમ બટાઢા વગેરેનું શાક કરીને ખાય છે, તેમ ઘણા જીવોએ બટાટા, શકરી તરીકે ઉત્પન્ન થનાર છોનું ભક્ષણ કર્યું. એમ આ સંસારની સ્થિતિ છે. સંસારનું સ્વરૂપ
www.kobatirth.org
For Private And Personal Use Only