________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
અનેક તરેહનાં ધંધા શીખવતા. વળી રાગી ભીખારીની દવા પેાતાની ગાંઠના પૈસાથી કરતા હતા.
એક દિવસ ગામની બહાર એક જ્ઞાની મુનીશ્વર પધાર્યા. તેમને વંદન કરવા શ્રદ્ધાળુ મનુષ્યેાનાં ટાળે ટાળાં જતાં હતાં ત્યારે આ ભીખારી પણ-તે જ્ઞાની જીરૂનાં દĆન કરવા ગયા. ગુરૂને દેખી ત્રણ પ્રદક્ષિણા ક્રેઇ યાગ્ય સ્થળે બેઠા. ગુરૂએ દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુ જનાની આગળ નીચે પ્રમાણે ઉપદેશ કર્યા.
હું ભળ્યે !!! આ સંસાર છે. તે જન્મ, જરા, મરણનાં દુ:ખથી ભરેલેા છે, આ સંસારમાં જીવા અનાદિકાળના છે. તે જીવાના મનાવનાર કાઇ નથી. દરેક જીવાને અનાદિકાળથી કર્મ લાગેલાંજ છે. અનાદિ એટલે આદિ નહિ તે, જીવ અજ્ઞાન દશાથી ચેારાશી લાખજીયેાનિમાં પરિભ્રમણ કરે છે. કાર્ય પૃથ્વી તરીકે, કોઇ પાણી, વાયુ, વનસ્પતિ, અગ્નિ, કીડા, મ કાડા, વીંછી, ભમરા, ભમરીએ, મચ્છ, મગર, પાપટ, મૈનાં, કબુતર, ખાજ, ડુક્કર, કુકડા તરીકે
www.kobatirth.org
For Private And Personal Use Only