________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫ )
કાઇને દયા આવશે નહિ, અમે અમારા પેટની દયાને માટે આવીએ છીએ એટલુ' સમજવાનું નથી. કિંતુ તમારા પેટની ચા પણ અમારા ભેગી કરવા આવીએ છીએ. તે તમારાથી સમજાતુ ́ નથી. કોઇ લક્ષ્મી સાથે લેઇ ગયા નથી અને કોઇ લક્ષ્મી સાથે લેઇ જનાર નથી, પુણ્યવડે લક્ષ્મી પ્રાપ્ત થાય છે તેને સારા માગે વાપરી નહીં, તે પરભવમાં લક્ષ્મી વિના નિન થવુ પડશે, અને અમારી પેઠે ભીખ માગવી પડશે. પેટ ભરવું પણૂ મુશ્કેલ થઇ પડશે. જીએ તેા ખરા; કેટલાક જીવા કાઇ રાજાને ત્યાં જન્મે છે. અને કાઇ ખીચારા ભીખારીને ત્યાં જન્મે છે. તેનું કારણ સારાં ક અને નઠારાં કર્મ જાણવાં કર્મની કેવી વિચિત્ર દશા છે. ઘડીમાં કમ રાજા બનાવે છે અને ઘડીમાં રક મનાવે છે. આ પ્રમાણે ભીખારી વિચારવા લાગ્યા અને રાજાએ આપેલા ઘરમાં રહેવા લાગ્યા. પોતે જેટલુ' અન્ન ખાતે તેમાંથી ચાથા ભાગ ગરીબેને આપતા. ગરીબ, દુ:ખી, રાગી, જાનવરાની માવજત કરતા. વળી ભીખારી લેાકેાના છે.કરાઓને
www.kobatirth.org
For Private And Personal Use Only