________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ સમયને જાણયા વિના અન્ય પ્રતિ તારું એલવું નિષ્ફળ સમજ જે.
૨૦ તું તારું કરીને પશ્ચાત બીજાનું ભલું કરજે-હે! તું પિતે સારો થશે તે સર્વજગત સારૂં થશે.
૨૧ તારી મતિ પ્રમાણે તારી અહર્નિશ શી ગતિ થાય છે તે માટે તું શું કરી રહ્યો છું તે સંબંધી લાભાલાભ વિચારતો રહેજે.
૨૨ હે મુસાફર ! જે માટે તારે જન્મ છે, જે કર્તવ્ય કરવાના છે તેમાં પાછી પાની કરીશ નહીં.
૨૩ અંધ માણસ દિવસે અને રાત્રીએ દેખતે નથી, દિવસે ઘુવડ પક્ષી દેખતું નથી, રાત્રીએ કાગડાએ દેખતા નથી, પણ કામી જન તે રાત્રીમાં અને દિવસમાં પણ દેખતા નથી.
૨૪ તું તારા કર્તવ્યમાં સાવધાન રહેજે, સહનશીલતા રાખજે, ક્રોધ કરીશ નહિં, તારું ભલું સર્વ ઇઢિયે વશ રાખવાથી છે.
www.kobatirth.org
For Private And Personal Use Only