________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) પથરા તે પગલે પગલે હોય છે કિતુ રત્ન તે કેઈકજ ઠેકાણે હોય છે.
૧૨ સત્યપ્રિય! જે જે વાંચે સાંભળે તે પ્રમાણે વર્તશે તે કલ્યાણ થશે. કહેણું કરતાં રહેણી દુર્લભ છે.
૧૩ બેલવું રૂડું છે અને કરવું સોનું છે. ૧૪ કીધા કરતાં કરી બતાવવું વિશેષ સારું છે.
૧૫ તારું કલ્યાણ કરવા હારા વિના બીજે કેઈ આવે તેમ નથી.
૧૬ હે ભેળા મુસાફર! પંથે ચાલતાં તારી પાસે ભાતું જરૂર રાખજે.
૧૭ હે પ્રાણું! કલ્યાણનાં સાધને તારી પાસે છે છતાં તારું કલ્યાણ નહીં કરે તે ઈશ્વરને વાંક કહાડીશ નહીં, પણ તારી ખરાબ મતિને વાંક કાઢજે વા અસત્સંગને દેષ દેજે.
૧૮ તારા માટે કેાઈ સારૂં કહે તે તે વાત મસ્તકે ચઢાવજે.
www.kobatirth.org
For Private And Personal Use Only