________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) આત્માના સત્ય વિચારે સમજે.
9 આત્માનું કર્તવ્ય આત્માની આગળ મૂકવું તેમાં ઉપકાર શો કર્યો કહેવાય?
૮ જે લોકો આત્માનું અસ્તિત્વ માનતા નથી તેમને હું શું સમજાવું? પણ સમજે તે સમજાવવાનું કે-જેનું અસ્તિત્વ છે તેનું નાસ્તિત્વ કહેવાને અજ્ઞાની જી પ્રયત્ન કરે છે.
૯ આત્મા છે, કર્મ છે, પરમેશ્વર છે. મુક્તિ છે. પુણ્ય છે, પાપ છે. પુનર્જન્મ છે, એ બધી વાત અનુભવ થી સત્ય કહું છું. સત્ય માનો. સત્ય ગ્રહ. પક્ષપાત કરે નહીં.
૧૦ જે જે તીર્થક થઈ ગયા છે. તેઓએ અનેક જીવોના ઉદ્ધાર માટે પ્રયત્ન કર્યો છે. બીજા પણ મહાત્માઓ જે થયા છે ને થશે તે સર્વ જીવોના ઉદ્ધાર માટે પ્રયત્ન કરે છે અને કરશે.
૧૧ પ્રિય મારા વ્હાલાઓ! યાદ રાખો કે સત્ય શોધવું દુર્લભ છે. અસત્ય તે ડગલે ને પગલે છે,
www.kobatirth.org
For Private And Personal Use Only