________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩). લાકે બેલે છે. ન કરવાનું કરે છે. તે ન ખાવાનું ખાય છે! આવી અકકલહીન દશામાં તેઓને કોઈ પણ જીતનું ભાન રહેતું નથી. દારૂડીશ ના કરતા પણ ખરાબ બને છે. દારૂ પીનારાઓ વળી બીજા મનુષ્યનાં ઘડીકમાં ખૂન કરી નાંખે છે. ચેરી, ઠગાઈ, જુગાર, મારામારી, ગાળાગોળી, આપઘાત વિગેરે પાપ દારૂ પીનારાઓ કરે છે.
જે અજ્ઞાની આ વ્યસનમાં સપડાય છે તે દેશની પાયમાલી કરે છે. દારૂના વ્યસનમાં ઘણું દેશી રાજાએ ફસાયા, અને તેથી હિંદુસ્તાનની પાયમાલી થઈ અને અંતે દારૂ પીનારાના છોકરાઓ પરતંત્ર થયા. માટે દારૂને દેશનકાલ કરે જોઈએ. દારૂ પીવે નહિ એમ સર્વત્ર ઠરાવ થવે જોઈએ.
દારૂમાં લાખ કરોડ દેષ છે. તેનું વર્ણન કરતાં મેટા મેટા ગ્રંથ બની જાય માટે ટુંકામાં કહેવાનું કે-જે લોકે દારૂ પીતા હોય તેને દારૂને ત્યાગ કર, સર્વજી દારૂથી દૂર રહે, સર્વ
www.kobatirth.org
For Private And Personal Use Only