________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૯૨ )
અને પરભવમાં નરક આદિ ખરાબ ચાનિમાં અવતરે છે. ડાક્ટર મીચેલ એક છોકરાના નીચે પ્રમાણે દાખલા ટાંકે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક છેકરાએ પોતાના બાપને દારૂ પીતા જોઈ તેજ ખાટલીમાંથી થાડા દારૂ પોતે પણ પીધા. થાડી વારમાં છે.કરાને એકાએક શાંત થઈ ગએલા જોઈ તેને આપ ગભરાયા ને ત્યાં જઈ જીવે છે તા કરાની આંખા ફાટી ગએલી દીઠી ! ચાડીવારમાં તે છેકરા મરી ગયા ! !
દારૂથી હાજરી બગડે છે, વળી તેટલુંજ નહીં પણ તેથી આંતરડાં પશુ રાગી થાય છે, દારૂથી લેનુ અવ્યવસ્થિત થાય છે તેમાં સેાજો આવે છે. તેની શક્તિ ઘટેછે. ઘણાખશ લેાકેા દારૂથી ગાંડા થઈ જાયછે. જે ખરા ષમી હાય છે તે કદિ પણ દારૂ પીતા નથી.
દારૂથી ચકચુર થએલા કમો રાખી શક્તા નથી, ન
www.kobatirth.org
આદમીએ મન પર આલવાનું
દારૂડી
For Private And Personal Use Only