________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૧ )
કહે છે કે સર્વો જીવની યા કરવી તેમાં ધર્મ છે, ગૌતમબુદ્ધના શિષ્ય અશાક રાજા થઇ ગયા તે પ્રથમ મહુ નિય હતા, પણ પશ્ચાત્ ખડું દયાવાન થયા. અશાકનુ રાજ્ય આખા હિંદુસ્થાનમાં હતું. તેણે ઠેકાણે ઠેકાણે ખાડાંઢારાં માટે ધ શાળાએ અધાવી હતી, અશે રાજાના કાતરાવેલા લેખ ઘણે ઠેકાણે માજીદ છે અને તેમાં લખ્યુ છે કે-અશાક રાજાએ પશુએની દયા માટે ઘણી ધ શાળાએ આ ધાવી, હિમાયલની તલેટીમાં પણ અશાક રાજાના લેખા મળી આવે છે. અશાક રાજાનો પૂર્વે કેણિક રાજા થઇ ગયા હતા, તે જૈન ધી હતા. કાણીક રાજાના પિતા શ્રેણિક રાજા હતા તે રાજગૃહી નગરીમાં રાજ્ય કરતા હતા. શ્રેણિક રાજા ચાવીસમા તીર્થંકર શ્રી વીરભગવાનના શિષ્ય શ્રાવક હતા અને તેને હાલ ૨૪૩૨ વર્ષ થયાં છે. એ હજાર ચારશેા ને ખત્રીશ વર્ષ ઉપર શ્રેણિક રાજા હતા. હાલ પણ પૂર્વ દેશમાં રાજગૃહી નગરીનાં ચિન્હા માનુદ છે શ્રેણીક રાજાએ પ્રાણીઓની બહુ
www.kobatirth.org
For Private And Personal Use Only