________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
માંસ ખાવાનું લખ્યું નથી. માંસના વેચનાર, માંસ ખાનાર, ને માંસને માટે જીવના ઘાત કરનાર, એ ત્રણ પશુ જીવેાના ઘાતક જાણુવા. બીજાને દુ:ખ દેવાથી આપણું કદી સારૂ થતું નથી. જે મનુષ્ય ખીજાને દુ:ખ દઇને પેાતાને માટે સુખ ઇચ્છે છે, તે ધર્મના ઉંડા મમ સમજી શકતા નથી. જેવી રીતે માતા પેાતાની જી. ગીના જોખમે પણ પેાતાના ખાળકનું રક્ષણ કરે છે તેવી રીતે આપણે સર્વ જીવાનું રક્ષણ કરવું જોઇએ. પેાતાના આત્મા સમાન સર્વ આત્માઓને જાણી સંજીવાની દયા કરવી. ફાઈ જીવને જરા માત્ર દુ:ખ દેવું નહીં. જે મનુષ્ય ટીલાં ટપકાં કરે છે અને બીનજીવાના ઘાત કરે છે તે ધર્મી કહી શકાતા નથી. જે માણુસ ખુદા સમાં છે એમ એાલી મીા જીવાના શરીરનું લેાહી પીવા તેને કાપી નાખે છે તે સ્કુલ ખુદાની આજ્ઞા પાળતા નથી. જે માણસ શમ રામ એમ પેાકાર કરે છે અને જીવાને મારી નાખે છે તે રામનુ નામ જપે છે પણ ખરો ધર્મ સમજતા નથી. જે માણસ ઈશુ ઈશુ એમ પેાકારે છે અને ઉલટ્ટુ પશુ
www.kobatirth.org
For Private And Personal Use Only