________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮)
કરવાથી ૪
થશે તે કહી શકાતું નથી. માંસભક્ષણ ના નાશ થાય છે, એમ સર્વ તી કરા-પેગ ખરા, મહાત્માઓ, રૂષિયા વિગેરે કહે છે,
શ્રી જૈન શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે, यदिहनात्मलाभं, लभते किल पादपो विनामूलं तह धम्मोवि जियाणं, न होइ नूगं दयाह विणा. १ જેમ ઝાડ મૂળ વિના પેાતાનુ જીવનરૂપ લાભ મેળવી શકતુ નથી, તેમ યા વિના જીવાને ધર્મ પણ થતા નથી, જ્યાં પશુઓનાં પેટ ચીરી માંસભક્ષ કરવું, તેનું લેાહી પીવું, હજારો પશુપાંખીઓના પ્રાણુ નાશ કરવા, અને હૃદય કાળું કરી ધર્મી નામ ધરાવવુ થાય છે, ત્યાં તેા કદી સત્ય ધર્મ કહેવાય નહીં. વળી કહ્યુ છે કે
મોજ.
यः खलु यथा तथा वा देहभृतो हंति विरसमारसतः सो दुश्कलश्करिछोली कवलियो भमइ भीमभवे, જે રડતાં પ્રાણીઓને જેમ તેમ કરીને મારી
www.kobatirth.org
For Private And Personal Use Only