________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક, થાય તે વિચારી રાશાયી મળશે
(૪૧) એવામાં રાજાને પુત્ર આવ્યું. જેણે પિતાને હાર ઓળખે. અને સર્વ હકીકત કહી. રાજા ખુશી થયો. અને ભીખારીને કહ્યું કે હું તારા ઉપર પ્રસન્ન થયા છું. માટે તારે જે માગવું હોય તે માગ. ત્યારે ભીખારીએ વિચાર કીધે કે હું શું માગું? મારૂં પુય હશે તે સર્વ આવી મળશે. માગ્યાથી મળશે તે કયાંસુધી રહેશે? એમ વિચારી રાજાને કહ્યું કે–સાહેબ મને પુણ્ય થાય તે રીતે લગાડે. એ સિવાય મારે કશું જોઈતું નથી. રાજાએ આ ભિખારીની નિવૃહતા જેમાં તેને એક સારૂં ઘર રહેવા આપ્યું અને તેને ખાવાને બંદોબસ્ત કરી આપે. ભિખારી મનમાં સમજવા લાગ્યો કે–પેલા હરિના બચ્ચાને અચાવ્યું, તેનું આ ફળ થયું. અહીં આપણે જેવું વાવીએ તેવું લણીયે એ ખરી વાત છે. જેવી કરણ તેવી પાર ઉતરણી–આ નાની સરખી શિખામણ સવ શાસ્ત્રને સાર છે. એરંડા વાવીને એમ આશા રાખીએ કે--હવે કેરીઓ ખાઈશું, તો એ આશા જેમ નિરર્થક છે તેમ વિષ ભક્ષણ કર્યાથી જીવવાની આશા
www.kobatirth.org
For Private And Personal Use Only