________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩ર) મુસલમાન બાદશાહે પણ જે દેશમાં વિદ્યમાન છે, અને પશુ, પંખી, મનુષ્યની દયા માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેમની શાંતિ ઈચ્છીએ છીએ.
મોટા મનુષ્યની છાપ નાના મનુષ્ય ઉપર સારી રીતે પડી શકે છે. જેના ઘરમાં માબાપ દયાળુ હેય છે, તેના પુત્ર પણ દયાળુ થાય છે. દયાળુ પુરૂને જન્મ દુનિયામાં સફળ છે. પૃથ્વી પણ દયાળુ પુરૂ
થી શોભી ઉઠે છે. દયાળુ મનુષ્ય જેમ પૃથ્વી ઉપર વિશેષ થાય છે, તેમ પૃથ્વી ઉપર સલાહ શાંતિ વિશેષ જોવામાં આવે છે. દયાળુ પુરૂ લડાઈ, ખૂન, ટંટા, બખેડામાં સામેલ થતા નથી. તે તે ધર્મની નીતિ રીતિથી ચાલે છે. કેઈને જરા માત્ર પણ દુ:ખ થાઓ નહિં એ દયાળુજનોને ઉદ્દેશ રહે છે, તેથી ઉલટાં ઘાતકી પુરૂષાનાં આચરણ જોશે તે માલુમ પડશે કે, ઘાતકી પુરૂષે લેભથી રાજાને પણ મારી નાંખે છે, પ્રધાનને પણ મારી નાંખે છે, ખૂન કરવા જરા માત્ર પણ આંચકો ખાતા નથી. સહેજ બાબતમાં લડાઈ કરવા ઉભા થાય છે. ઘાતકી
www.kobatirth.org
For Private And Personal Use Only