________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૧) શ્રી તખતસિંહજીની સાથે આ લેખકને ઘણે પરિચય છે. ગરીબ મનુષ્ય પ્રતિ તેઓ બહુ દયાળુ છે તેમ જાનવરે પ્રતિ પણ બહુ દયાળુ છે. દરેક થતા રાજાઓ બાદશાહા, શહેનશાહ, ઠાકરે અને ગ્રહસ્થ ધર્મિ થાઓ અને પ્રાણ પ્રતિ દયાળુ થાઓ, એટલું જ અમે ઈચછીએ છીએ. - પાલણપુરના નવાબ સાહેબ મહાદયાળુ છે, અને તેમણે જીવોને નહિ મારવા સંબંધી ઠરાવ કર્યો છે. વળી જુનાગઢના નવાબ સાહેબે પણ પિતાના - જ્યમાં વિના અપરાધે કઈ પણ પશુ પક્ષીને ઘાત કરે નહિ તેમ જાહેર કર્યું છે. વળી તેમ ઈડર રાજ્યમાં ટીંટાઈના ઠાકોર સાહેબ દીપસીંહજીએ પણ જીની દયા પ્રતિ સારી લાગણી ધરાવી છે. તેમજ લીંમડી, ધાંગધ્રા, મોરબી, જામનગર, ભાવનગર, વગેરે ગામના રાજાએ પોતાના રાજ્યમાં પશુ પક્ષીઓની રક્ષા માટે અને ગરીબોના ઉદ્ધાર માટે સારો પ્રયાસ કરી રહ્યા છે. માટે તેમને અમો ધન્યવાદ આપીએ છીએ,
www.kobatirth.org
For Private And Personal Use Only