________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાના ઘરમાં ચોરી કરે તે મૂર્ખ. દેવને ગાળ દે અને મિત્રનું મારું બેલે તે મૂર્ખ. ઘેર સુંદરી છતાં પરઘરમાં ફરે અને પારકી સ્ત્રી સાથે સંબંધ કરે અને ઘણુંનું એવું ખાય તે મૂર્ખ. હીણ લેક સાથે વહેવાર કરે તે મૂર્ખ. બે જણ છાની વાત કરતા હોય ત્યાં બેસે અને બે હાથે માથું ખણે તે મૂખ. પાણીમાં શું કે, પગથી પગ ખોળે અને નીચ મા
સની સેવા કરે તે મૂર્ખ. લક્ષમી મળ્યા પછી આગલી ઓળખાણ ભૂલી જાય ને માત પિતા ઉપર હુકમ ચલાવે તે મૂર્ખ, પુસ્તકે પોતે કઈ દિવસ વાંચે નહિ અને કેઈને વાંચવા દે નહિ અને પુસ્તકે બાંધી રાખે તે મૂર્ખ. એ પ્રમાણે મૂખાંઓનાં લક્ષણ અપાર છે.
ઉત્તમ લક્ષણ ઉત્તમ પુરૂએ અજા માળે એકદમ જવું નહિ, અજાણ્ય ફળ ખાવું નહિ, રસ્તામાંથી કંઈ જસુસ જડે તે લેવી નહિ. ઘણે વાદવિવાદ કરો
www.kobatirth.org
For Private And Personal Use Only