________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૨) વળી તેજ પુરાણમાં આ પ્રમાણે કહે છે કે
श्लोक. शुक्रशोणितसंभूतं, ममेध्यमांसमुच्यते यस्मादमेध्यसंभूतं. तस्मात् शिष्टैर्विवर्जितम्
વય અને લેહીથી (રૂધિરથી ) બનેલું માંસ વિષ્ટ સમાન કહ્યું છે. માટે વિષ્ટાથી ઉત્પન્ન થયેલું માંસ શિષ્ટ પુરૂએ ત્યાગ કરવું જોઈએ. બકરાં, ગાડરા, માછલાં વિગેરેના શરીરમાં તેનું વીર્ય ભરેલું છે અને તેની સાથે રૂધિર ભરેલું છે, અને તેના શરીરમાં મિશ્રિત વિષ્ટામૂત્ર પણ સાથે ભરેલું છે. માટે પવિત્ર પુરૂષાએ પિતાના મૂત્ર અને વીર્યસમાન અપવિત્ર ખરાબ ગણી તેના સામું પણ જેવું નહિં.
વળી જે દેવતાને ભેગ આપવાના નિમિત્તે કરી જે પ્રાણીને નાશ કરે છે અને માંસ ખાય છે તેને શાસ્ત્રકાર શિક્ષા દર્શાવે છે,
www.kobatirth.org
For Private And Personal Use Only