________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૮) કેશમાં જૂઓ, પિશાબ, શરીરમાં વિષ્ટા, આદિ દુર્ગધતાનો વિચાર કર.
૪૬ જે તને સંસારમાંથી છૂટવા વિચાર થત હોય તે ત્યાગી અને જ્ઞાની ગુરૂઓની સંગતિ કર.
૪૭ જે તને, સંસારમાં સુખી થવાની ઈચ્છા વર્તતી હોય તે, ધનાઢ્ય પુરૂને ખરા અંતઃકરણથી પૂછ કે તમે સંસારમાં શું સુખ જોયું?
૪૮ જે તને સ્ત્રી પરણવાની ઈચ્છા હોય તે સ્ત્રી પરણેલા સમજુ પુરૂને પૂછ કે–પરણવામાં સુખ છે કે નહિ ? પરણવામાં સુખ કેટલું છે? એ પ્રશ્ન કરી આ ગ્રંથના વિચારો વાંચ.
૪૯ જે તું જીવની હિંસા કરતા હોય તે તારા શરીરનું કેઈ અંગ કાપી દુઃખનો વિચાર કર કે પરને મારવાથી કેટલું દુઃખ થતું હશે.
૫૦ પરને મારવા કરતાં મનને માર, નકકી તારું કલ્યાણ થશે.
૫૧ રહેણું સાફ રાખી કથની કરજે, નહીં તે હાસ્યપાત્ર ઠરીશ.
www.kobatirth.org
For Private And Personal Use Only