________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિચારી આ ગ્રંથમાં પ્રવેશ કર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
૩૯ જો તું ન્યાયી હૈાય તા ન્યાયના માગે
૪૦ જો તુ વિનયી છે તેા, સર્વ જગત્ તારા જેવું સુંદર વિનયી કરવા પ્રયત્ન કર.
૪૧ જો તું અભિમાની હાય તા વિચારી જો, કે તારૂં આયુષ્ય કાના હાયમાં છે? ચક્ર સૂર્ય કાના તામામાં છે ?
૪૨ જો તુ લેાભી હાય તા, સત્ય ભાખતના લાલ કરજે.
૪૩ જે તને નિંદા કરવાની ટેવ હાય તા તારા અવગુણ્ણાની નિદા કરજે.
૪૪ ને તું અસ્થિર મનવાળા હાય તા, સ્થિર મનવાળાઓની સંગતિ કરશે.
www.kobatirth.org
૪૫ જો તને ભાગાભિલાષા થતી હાય તા સ્ત્રીના શરીરમાં રહેલાં હાડ, નાકમાંથી નીકળતુ લીંટ, આંખમાંથી નીકળતા પીયા, નાકના મેલ,
૭
For Private And Personal Use Only