________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચાર કરજે. કોધથી કરેલું કાર્ય કદિ સફળ થતું નથી.
૩૩ તારું હૃદય કેઈને આપીશ નહિ, પરંતુ કદાપિ આપે તે તેનાથી આંતરો--જુદાઈ રાખીશ નહીં.
૩૪ જે તું રાજ હેય તે, સૂર્ય ચંદ્ર પ્રકાશે છે, તેને રાજા કેણ તેને વિચાર કર.
૩૫ જે તું વીર યોદ્ધો હોય તે, સ્ત્રીનાં કટાક્ષ તથા કામ જીતવા સમર્થ છે કે કેમ? તેને વિચાર કર.
૩૯ જે તે લેખક હોય તે, સત્ય માર્ગ સંબંધી શું શું લખ્યું, તેને વિચાર કરી આ ગ્રંથ વાંચજે.
૩૭ જે તું, કપટી હોય તે, કામ ક્રોધને નાશ કરવા કપટ કર, અને આગળ પ્રવૃત્તિ કરી સત્ય ન્ચિારી જા.
૩૮ જે તું, દુરાગ્રહી હોય તે, ક્ષણિક આયુષ્યનો વિચાર કરજે.
www.kobatirth.org
For Private And Personal Use Only