________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
પૈસા પરમેશ્વરરૂપ જેને છે, અને ગુરૂની આજ્ઞા કરતાં સ્ત્રીની આજ્ઞા જે ગુરૂ સમાન પાળે છે, સ્વાથી અની છેકરાંને સાધુ સાધ્વી તરીકે જે માને છે, તે મનુષ્ય કદી ધર્મ પાળી શકતા નથી. અને તેનાથી ઉપકારનાં કામા થઇ શકતાં નથી, “ વળી તે ચમડી તુટે પણ દમડી ન છૂટે” એવી ગતિ આચરે છે. શરીર કરતાં પણ પૈસાને વધારે વ્હાલે ગણે છે. પણ અંતે ધન સાથે લઇ જતા નથી; અને ખાદે ઉંદર અને ભગવે ભારગ-એ ન્યાયને અનુસરી તેના કમાયેલા પૈસા ખીજા ભાગવે છે; અને પોતે ખાલી હાથે પરભવમાં જાય છે. ત્યાં પણ ખાલી હાથે જવાથી ખાતીને ખાલી રહે છે. કારણ કે-ધમ ત્યાં થ અલબત્ત ધર્મ વિના સુખ થતુ નથી. આ ભવમાં અને પરભવમાં પણ ધર્મથીજ સુખની પ્રાપ્તિ થાય છે.” ઉપર પ્રમાણે મુનીશ્વરે ધર્મ આખ્યાન કર્યો ખાદ સેવક વર્ગ વંદન કરી પાતાના ઘર પ્રતિ ગમન કરવા લાગ્યા.
ત્યારબાદ ભિખારીએ 'ગુરૂ મહારાજને એ
www.kobatirth.org
For Private And Personal Use Only