________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૮)
બળદોની ઉત્પત્તિના નાશ થાય છે. પવિત્ર દેશમાં ગાયની ઉત્પત્તિ થાય છે તેના નાશ પણ આપણીજ આંખે જોવા પડે છે. કુકડાં વિગેરે થવા દુર્ગંધી પદા ોનું ભક્ષણ કરી ખીચારાં પેાતાનુ અમૂલ્ય જીવન ગાળે છે, તેમના ઘાત કરવા એ પાપી જીવનું લક્ષણ છે. બકરાં, ગાડાંની ઉન ખપમાં આવે છે અને તેથી ટાઢ દૂર કરાય છે. માછલી પાણીમાં થતી અનેક પ્રકારની દુર્ગંધીનું ભક્ષણ કરી જલ સાફ કરે છે. દરેક પ્રાણીઓ પાતપેાતાનુ કાર્ય બજાવે છે. દુનિયામાં ધળ સરખી વસ્તુ પણ નકામી નથી. તે પ્રાણી–જીવા નકામા હૈાય નહિ જ.
ઘાતકી—ઇશ્વરે માછલી વિગેરે જીવા મનુ ચૈાના ખારાક માટે બનાવ્યા છે. માટે આપણે તેનુ લક્ષણ કરવુ જોઇએ.
ઘાતકી પ્રતિ પ્રશ્ન—ત્યારે વાઘના માટે ઈશ્વરે શા ખારાક અનાન્યેા છે ? તે બતાવે.
ઘાતકી—જે પ્રાણીને વાઘ ખાય તે પ્રાણી વાઘને માટે ઈશ્વરે અનાખ્યુ છે,
www.kobatirth.org
For Private And Personal Use Only