________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૯ )
ધી—ત્યારે હું ઘાતકી ! તમને વાઘ ખાઈ જાય કે નહીં; જો ખાઇ જાય તેા વાઘને માટે ઈશ્વર તમને મનાવ્યા છે, ત્યારે જાએ વાઘની આગળ પડી એટલે ન્યાય થઇ જશે, પણ વાઘ દેખતાં તમેા પ્રજો છે. ખૂમા પાડા છે. હાય મારાબાપ ખાઇ જશે એમ કેમ પાકાર કરી છે. તે તા બતાવા ?
ઘાતકી—આપણા પ્રાણ જાય માટે નાશી જઇએ, અમે પાડીએ, દાઢીએ, પીએ, એ તે ન્યાયની વાત છે.
ધર્મી—ત્યારે બીજા અવાચક પ્રાણીઓની માગળ તમેા વાઘ સરખા છે. તમે બીજા પ્રાણી આને મારી તેથી તે દોડી જાય, મેા પાડે, કલ્પે એ ન્યાયની વાત છે. જેવું પેાતાના આત્માને દુ:ખ થાય છે, તેવુ ખજાના આત્માને દુ:ખ થાય 'છે. એ આપણી બુદ્ધિ કહી આપે છે. અનાજ વિગેરે ખારાક મૂકી માંસ ભક્ષણ કરવાથી હજારા જીવાના નાશ થાય છે, તેનું પાપ નષ્કમાં અવશ્ય ભોગવવુ’ પડશે. એમ ધારી રાખશે.
www.kobatirth.org
For Private And Personal Use Only