________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૨) કાંટાથી વિંધાતા પણ પ્રાણીને મેટી વેદના થાય છે. કેઈ માણસના પગમાં શૂળ પેશી હોય છે તે તે શૂળ કાઢતાં ચીસ પાડે છે. તે ચક્ર, કુંત, લાકડી, તરવાર, છરી, ચપુથી છને નાશ કરતાં બીચારા પ્રાણીઓને કેટલું દુઃખ થતું હશે ? તેને વિચાર કરવું જોઈએ. આપણું પેટમાં કોઈ છરી મારે તે મહા દુઃખ થાય છે, ત્યારે કુકડાં, કબુતર, ગાય, ભેંસ જેવાં પ્રાણીઓના માંસ માટે છરી તરવાર મારતાં બીચારોને કેટલું દુઃખ થતું હશે ? અલબત્ત અત્યંત દુ:ખ થાય છે.
अमेध्यमध्यकीटस्थ,-सुरेंद्रस्य सुरालये, समाना जीविताकांक्षा, तुल्यं मृत्युमयं द्वयोः
વિઝાની અંદર રહેલા કીડાને તથા દેવ વિમાનમાં રહેલા ઇંદ્ર એ બેને જીવવાની આકાંક્ષા સરખી છે. તથા મૃત્યુ ભય પણ બનેને તુલ્ય છે. માટે કઈ જીવનો નાશ કરવા ઘટતા નથી.
www.kobatirth.org
For Private And Personal Use Only