________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) સમાન કેઈ ગંભીર નથી, અને આકાશ થકી કોઈ વિશાલ નથી, તેમ અહિંસા એટલે જીની દયા સમાન કેઈ ધર્મ નથી, વળી કહ્યું છે કે –
. यावंति पशुरोमाणि, पशुगात्रेषु भारत, तावद् वर्षेसहस्त्राणि, पच्यन्ते पशुघातकाः
શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, હે ભારત! જેટલાં મરનાર પશુઓના શરીરમાં રેમ છે, તેટલા હજાર વર્ષો પશુઓને મારનારાઓ તથા પશુઓનું માંસ ખાનારાએ નરકમાં કુંભી પાકમાં દુ:ખથી પચાય છે. વળી કહ્યું છે કે –
વા. नय तिहुअणेवि पावं, अनं पाणाइवायत्रो गरुयं जं सब्वेविय जीवा, सुहेसियो दुक्खभीरुस्स.
ત્રણ ભુવનમાં પણ જીવની હિંસાના સમાન કોઈ પાપ નથી. કારણ કે, સર્વ સુખના આકાં
www.kobatirth.org
For Private And Personal Use Only