________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫) હતાં. એમ સાબીત થાય છે. ત્યારે હાલ જૈન ધર્મને એક ફાંટે ઢંઢીયાધર્મ તરીકે નીકળે છે. તે પ્રભુની પ્રતિમાને માનતું નથી. હુંઢીયા ધર્મ છે તે લંકામાંથી નીકળે છે, અને હુંકા લહીયાએ સંવત ૧૫૩૨ ની સાલમાં લંકામત નીકાળે, એમ સિદ્ધ થાય છે. જિનપ્રતિમા શાસ્ત્રાધારે છે, એમ આ ઠેકાણે જોવાનું છે. હવે જયશિખર રાજાની રાણી રૂપસુંદરી હતી. તે વનમાં ભટકતી હતી. વનરાજ નામને રાણી રૂપસુંદરીને પુત્ર થયે. તેવામાં શીલ ગુણસૂરિ નામના આચાર્ય રૂપસુંદરીને દીઠી. વનરાજ કુંવર સહિત રૂપસુંદરીને શિલગુણસૂરિએ આશ્રય આપે. શ્રાવકોને સૂરિએ આ રીતે ભલામણ કરી. શીલગુણસૂરિ જાણતા હતા કે વનરાજ આગળ ઉપર રાજ થવાનું છે. શીલગુણસૂરિએ વનરાજને સર્વ બાબતની સારી કેળવણી આપી. પંચાસર નામનું ગામ હાલ ચુંવાલમાં છે. ત્યાં પહેલાં એક મોટી નગરી હતી અને તે પંચાસરા નગર તરીકે ઓળખાતું હતું, વનરાજને ધર્મની કેળવણી મળી
www.kobatirth.org
For Private And Personal Use Only