________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
ષ્ટાંત જણાવે છે કે: એક નગરીમાં એક નૃપતિ રાજ્ય કરતા હતા. તેને પાંચ રાણીઓ હતી. એક દિવસ રાજા પાંચે રાણી સહિત ગેાખમાં બેઠા છે. તે નગર ચર્ચો જુએ છે. તેવામાં એક ચારને કાટવાળ ફ્રાંસી દેવા લઇ જાય છે, તે ચારને દેખી રાણીઓના મનમાં દયા ઉત્પન્ન થઈ. પ્રથમ રાણીએ રાજાને વિનતિ કરી એક દિવસ માટે છેડાવી, ખવરાવી પીવરાવી હજા૨ા રૂપીયા ખર્ચ કર્યો, ત્યારે ખીજા દિવસે ખીજી રાણીએ ચારને છેડાવી તેને મેવા મિષ્ટાન્ન ખવરાવ્યાં, ત્યારે ત્રીજા દિવસે ત્રીજી રાણીએ મને ચેાથા દિવસે ચાથી રાણીએ ચારને છેડાવ્યેા. પાંચમી અણમાનીતી રાણીએ રાજાને વિનતિ કરી કે–માપ મારા ઉપર પ્રસન્ન થઇ વર આપશેા, રાજાએ આજ્ઞા કરવાથી પાંચમી રાણીએ માગ્યુ કે, ‘આ ચારને મારી નાંખવા નહીં. એને અભયદાન આપે.’ રાજાએ તેણીનુ કહ્યું માની છેડી દીધા. પાંચમી રાણીએ ચારને પાતાના ઘેર મેલાવી શિખામણ આપી કે, પારકી વસ્તુ લેવામાં મહાપાપ છે.
www.kobatirth.org
For Private And Personal Use Only