________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) કર્મને બંધ થાય છે. કોઈને સુખનાં સાધનો આપણે આપીએ છીએ તે તેથી વિશેષ સુખના ભાગીદાર આ પણે પરભવમાં બનીએ છીએ, “યાદશી મતિ તાદશી ગતિ જેવી મતિ તેવી ગતિ થાય છે, કહેવત છે કે અત્યારે છે મરનારી થાય ત્યારે વાઘરી વાડે જાય? આપણે જ્યારે નઠારું થવાનું હોય છે, ત્યારે એકદમ સારા વિચારે પણ ફરી જાય છે. સંતોની શિખામ છે પણ ઝેર જેવી લાગે છે અને તેની વર્તણૂક ફરી જાય છે. સારૂં થવાનું હોય તે બુદ્ધિ પણ સારી થાય છે, અને ધમની આસ્થા થાય છે. અને ઉત્તમ પુરૂષના માગે ચાલવાનું થાય છે, અને ઉદ્યોગ અને સંપ તથા ધર્મની બુદ્ધિ થાય છે. કેઈ ગરીબને છેક હતો તે દુઃખમાં દિવસ ગાળતા હતા. એક દિવસ તેના મનમાં વિચાર થયો કે આ દુનિયામાં કેટલાક લેકે મનગમતાં ભજન કરે છે, સુંદર સ્ત્રીઓ પરણે છે, લાખે કરોડો રૂપીયાના માલીક બને છે અને સુખમાં દિવસ ગાળે છે. પાણી માગતાં તેમને દુધ આવીને મળે છે અને મને તે પૂરેપૂરું ખાવાનું પણ
www.kobatirth.org
For Private And Personal Use Only