________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯) પરણવું એ પણ શરીર સંરક્ષાનું કારણ છે. જાપાન, ઈગ્લાંડ, રૂશિયા, કાબુલ વિગેરેના લોકો મોટી ઉમરે પરણે છે તે તેના શરીર બળવાન હોય છે અને તેઓ
સ્વતંત્ર રહી બીજા દેશે ઉપર રાજ્ય ચલાવે છે. હિંદુસ્થાન દેશમાં બાળલગ્નને રીવાજ છે તેથી કે શરીરે નબળા થઈ ગયા છે. જે લેકે શરીરે મજબત અને બળવાન છે તે લોકોના વિચાર દૃઢ અને કાર્યમાં આગ્રહી રહી દરેક ધારેલું કાર્ય પાર પાડી શકે છે, તે કૂતરાની પેઠે ભાગી જતા નથી, પશ્ચીશ વર્ષને પુરૂષ અને ૧૬ વર્ષની કન્યાને કુમારપાળ રાજાના રાસમાં લગ્ન કરવાનો અધિકાર કહ્યો છે, પણ હાલ તેમ ન થઈ શકે તે પણ જેમ બને તેમ મોટી ઉમરે પરણાવવા, હિંદુસ્થાન દેશમાં પ્રથમ બાળલગ્ન નહોતાં તેથી લેકે શરીરે બળવાન હતા, અને જે જે વિષય હાથમાં લેતા તે તે વિષય પાર પાડતા, જે લેકે શરીરે નબળા હોય છે તે પરસ્પર એક બીજાની નિંદા કરે છે અને તે લોકેમાં ફસં૫ કપટ વધારે હોય છે. કુસંપી અને કપટી મનુષ્ય
www.kobatirth.org
For Private And Personal Use Only