________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૩)
પત, રાજગૃહી, ચંપાનગરી તરફ્ માજીદ છે. વળી આજથી બે હજાર ચારશે વર્ષ ઉપર ધના અને શાલિભદ્ર નામના શેઠ થઈ ગયા તે પણ જૈન ધર્મી હતા, ઉપર જણાવેલા સર્વ રાજાએ ક્ષત્રિય ( રજપુત ) હતા. પૂના વખતમાં ક્ષત્રિય કે જે રાજવંશી લેાકેા કહેવાય છે તે જૈન ધર્મ પાળતા હતા. વળી કુણાલના પુત્ર સંપ્રતિ રાજા થઇ ગયા તેણે જૈન ધમ સારી રીતે પાળ્યેા છે. સંપ્રતિનું ચરિત્ર જૈનોમાં માદ છે. સ ંપ્રતિ રાજાએ અનેક જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ ભરાવી છે, તે પ્રતિમાએ હાલ ઠામા ઠામ માજીદ છે. સંપ્રતિ રાજાએ ઘણી દાનશાળાઓ બંધાવી હતી. સંપ્રતિરાજાના ગુરૂ આ સુહસ્તિમહારાજ મહાજ્ઞાની હતા. સપ્રતિરાજાને પેાતાના પૂર્વ ભવ સાંભળ્યેા હતા. જે લેાકેા અજ્ઞા નથી પુનર્જન્મ માનતા નથી તે માટે આ દાખલા મોજુદ છે. સ’પ્રતિરાજા પૂર્વ ભવમાં ભીખારીના જીવ તરીકે હતા. ગુરૂ પ્રતાપથી ઉચ્ચ સ્થિતિ પામ્યા હતા. મનુષ્ય મરીને મનુષ્ય થાય છે. તે પણ સ ંપ્રતિ રાજાના
www.kobatirth.org
For Private And Personal Use Only