________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) વિગેરે જેને નાશ કરવાથી પુણ્ય માને તે ચંડાળ જીનું લક્ષણ છે.
અરે રે! બીચારાં અવાચક જાનવરોના પ્રાણ લેવા માટે જે મનુષ્યના વિચારો થાય છે તેની શી ગતિ થશે?
દરેક મનુષ્ય પિતાના મગજના વિચારોથી સત્ય માની બેસે છે, પણ વિચારવું કે, પૂર્વના મહા પુરૂના સન્માર્ગે ચાલવાથી આત્મ કલ્યાણ થાય છે, જગતને ઉદ્ધાર, હિંસા, અસત્ય ને લડાઈ કરવાથી થતો નથી, પણ સર્વ જીવોનું ભલું ઈચ્છવાથી થાય છે. પ્રથમના વખતમાં જેની દયા બહુ થતી હતી પણ હાલ કળિયુગમાં બહુ પાપી જી ઉત્પન થાય છે. તેથી લોકેનું વલણ હિંસા તરફ વધતું જાય છે.
પ્રશ્ન હાલના સમયમાં લેકે સુધર્યા છે. તેથી જીવેને નાશ એ છે તે જોવામાં આવે છે. ત્યારે આપ કહે છે કે, જીને નાશ ઘણે થાય છે. તે શી રીતે ?
ઉત્તર–હિંદુસ્તાનમાં સદાકાળ અન્ન ખુબ
www.kobatirth.org
For Private And Personal Use Only