________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
श्लोक. कथमुत्पद्यते धर्मः कथं धर्मोविवर्धते, कथं च स्थाप्यते धर्मः कथं धर्मो विनश्यति-१
અર્થ-શિષ્ય ગુરૂને પ્રશ્ન કરે છે કે, હે ગુરે! શી રીતે ધર્મ ઉત્પન્ન થાય છે, શી રીતે ધર્મ વધે છે, શી રીતે ધર્મનું સ્થાપન થાય છે, અને શી રીતે ધર્મ નાશ પામે છે? ગુરૂ હવે પ્રત્યુત્તર આપે છે.
ઋો. सत्येनोत्पद्यतेधर्मः दयादानेनवर्धते, क्षमयाच स्थाप्यते धर्मः क्रोधलोभाद विनश्यति
ભાવાર્થ-સત્યથી ધર્મની ઉત્પતિ થાય છે, સત્ય એટલે જે વસ્તુ જે સ્વરૂપે હોય તે પ્રમાણે તેનું માનવું, અને તે પ્રમાણે વર્તવું–પુણયને પાપ માનવું અને પાપને પુણ્ય માનવું તે અસત્ય કહેવાય છે. છાનું રક્ષણ કરવામાં પાપ માને અને કૂતરાં
www.kobatirth.org
For Private And Personal Use Only