________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) દયા ધકે મૂલ હૈ, પાપ મૂલ અભિમાન તુળશી દયા ન છાંડીએ, જબલગ ઘટમેં પ્રાણ,
ધર્મનું મૂળ, સર્વ મહાત્માઓ દયાને કહે છે. પાપનું મૂળ અભિમાન છે. તળશીદાસ ભક્ત એમ કહે છે કે, જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાંસુધી જીની દયા કરવી, દયા ત્યાગવી નહીં. અલબત્ત, પશુ પંખીને કોઈ મારતું હોય તે ગમે તેમ કરી તે જીવને બચાવ. તેનું રક્ષણ કરવું, મૂગાં પ્રાણુઓની દયા કરવી ને તેમના દુ:ખમાં ભાગ લે.
પર્વતમાં જેમ મેરૂ પર્વત, નદીઓમાં ગંગા નદી, પંખીમાં જેમ ઉત્તમ હંસ, ગુણેમાં જેમ વિનય ગુણ, તેમ સર્વ ધર્મમાં દયાધર્મ મટે છે. જલથી અગ્નિની ઉત્પત્તિ જે થાય, પૂર્વને સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, નેવનાં પાણી મેલે કદાપિ ચઢે, પણ જીવની હિંસા કરવાથી ધર્મની ઉત્પત્તિ થતી નથી. મુગ્ધ અજ્ઞાની છે, તત્વજ્ઞાન સમજતા નથી, અને હજારે જીવેની હિંસા કરી પાપકર્મ બાંધી ભયાનક દારૂણ નરકગતિનાં દુઃખ ભોગવે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only