________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૧). ૬૮ એ તું કસાઈ હોય તે વિચારજે કે, તું જે જીની હત્યાનું પાપ કરે છે તે પાપ તું ભેગવીશ? કે બીજા ભેગવશે ?
દ૯ જે તે યુવાન હોય તે વિષયવનમાં ભટકીશ નહીં.
૭૦ જે તે વૃદ્ધ હોય તે પ્રભુભજનમાં જીવન ગાળ. - ૭૧ જે તે સ્ત્રી હોય તો પતિવ્રતાના ધર્મો ચાદ કરી તારા પતિપ્રતિ નીતિથી ચાલી સારા માર્ગમાં પ્રવેશ કરજે,
૭૨ જે તું મૂર્તિપૂજક હેાય તે મૂર્તિપૂજાથી થતા ફાયદા વિચારી જા! મૂર્તિપૂજક ના હોય તે મૂર્તિપૂજાનું માહાસ્ય સુગુરૂ પાસેથી સાંભળ, અને કદાગ્રહ ત્યાગ કર,
૭૩ જો તું વહેમી હોય તે વહેમ કયાંથી ઉપન્ન થાય છે તેનું મૂળ કારણ શોધ !!
- ૭૪ જે તે મુમુક્ષુ થવા ઈચ્છતા હોય તે મુમુશુઓની સંગતિ કરજે.
www.kobatirth.org
For Private And Personal Use Only