________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) ૭૫ દિવસમાં જે જે કૃત્ય કર્યા હોય તેને સંભાળી આગળ વધ.
૭૬ કુમાગે તારૂ જીવન ગાળીશ તે જીવનના અંતે પશ્ચાત્તાપ પામીશ ને રખડી મરીશ.
- ૭૭ આત્મજ્ઞાન પામ્યા વિના કર્મને નાશ થતે નથી. માટે તું ગુરૂગમ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કર!
૭૮ જ્યારે આત્મજ્ઞાની શાતા વા અશાતા વેદનીય ભગવતે પણ સમભાવે રહે છે ત્યારે તે કર્મને નાશ કરે છે.
૭૯ ઈષ્ટમાં ઈષ્ટ કર્તવ્ય આત્મજ્ઞાન છે. ૮૦ તેના જ્ઞાન માટે થાય તેટલું કરવું.
૮૧ સાંસારિક પદાર્થ વિદ્યામાં વિદ્વાન થવાથી પણ કર્મક્ષય થતો નથી, કર્મક્ષય તો આત્મજ્ઞાનથી છે.
૮૨ પૈગલિક પદાર્થોમાં તત્ત્વથી જોતાં સુખ બુદ્ધિ રાખવી વ્યર્થ છે.
૮૩ તેમ છતાં અજ્ઞાની જીવે, જડ પદાર્થમાં સુખબુદ્ધિ રાખે છે તે મેટી ભૂલ છે.
www.kobatirth.org
For Private And Personal Use Only