________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) ૮૪ અજ્ઞાન સરખે કે શત્રુ નથી.
૮૫ જ્ઞાનીનું અને અજ્ઞાનીનું વર્તન ભિન્ન પ્રકારનું હોય છે
૮૬ જ્ઞાની ઉદાસીનભાવે સાંસારિક કૃ કરે છે પણ તેમાં તે લેપાત નથી.
૮૭ જ્ઞાન અને વૈરાગ્યધારી જ દુનિયામાં થડા છે.
૮૮ સર્વકર્મમાં મેહનીયકર્મની સત્તા વિશેષ છે.
૮૯ જે થવાનું હોય છે તે થાય છે, એમ સાંભળી પુરૂષાર્થ (ઉદ્યમ ) છોડ નહીં
૯૦ જે તારૂં હિત ઈચ્છતા હોય તો વ્યસનીની સંગતિ કરીશ નહિં.
૯૧ ભેગની વખતે ઉત્તમ પુરૂષને ચોગ સાંભરે છે.
૯૨ અરેરે! જગમાં ઝાઝા મત! ઝાઝા પંથ!! મૂલજ્ઞાનની વાત તે દૂર રહી. દુનિયામાં વીતરાગ ધર્મ સત્ય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only