________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) ૬૦ જે તને સંસારને ભય લાગતું હોય તે જ્ઞાની ગુરૂના શરણે જ. - ૬૧ ગુરૂ દીવે છે, અને ગુરૂ વિના ઘેર અંધકાર છે,
૬૨ જે તું અવિશ્વાસી હોય તે અસત્યને વિશ્વાસ રાખીશ નહીં.
૬૩ જે તું મધ્યસ્થ હોય તે કદિ પક્ષપાત કરીશ નહિ.
૬૪ જો તું શ્રેષી હોય તો તારા કુકર્મ ઉપર દ્વેષ કરજે.
૬૫ જે તું વેશ્યાગી હોય તે વેશ્યાને કપટરાગ તથા સ્વાર્થને સૂકમતાથી વિચારજે.
૬૬ જે તે વ્યાપારી હેય તે ન્યાયથી કેટલે વેપાર કરે છે, અને અંતે તેથી તારું શું કલ્યાણ થશે? તે વિચારી જીવન ગાળ.
૨૭ જે તું કવિ હેય તે પાપની વૃદ્ધિના કાવ્ય કરતાં અટક.
www.kobatirth.org
For Private And Personal Use Only