________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩ )
નરદેહ સર્વ દેહામાં માટી ને શ્રેષ્ટ છે. તેવ
સંસારનું મહાદુ:ખ દૂર થાય છે.
જે જીવ નરદેહ મળ્યા છતાં પરમાર્થ ને ભૂલી ગયા, તે મૂર્ખ માયાની જાળમાં ફસાયા છે.
જેમ માટી ખેાદી રહેવાને માટે ઘર કર્યું. અને તે મારૂ' ઘર છે એવી દૃઢ કલ્પના કરી, પણ તે ઘર ઘણાનુ છે. એવુ જેના સમજવામાં માન્યું નહીં એજ તેને માયાની જાળમાં સવું થયું.
www.kobatirth.org
ઉંદરી, ગરાળીએ, માખીએ, કરાળીઆ, વીંછી, મકાડા, કીડીઓ, સાપ, વાંદા, ભ્રમરા, ભ્રમરીઓ ઇત્યાદિ એ ઘરને પાતાનું ગણે છે. તેમજ ત્રિલાડાં, કુતરાં, નાળી, કાનખજીરા વિગેરે પ્રાણીઓ તે ઘરને પેાતાનુ માને છે. વસ્તુત: ઘર જેવા જશુ તે ઘાસ, લાકડાં, માટી વિગેરેથી ખનેલું છે; છતાં સવ તેને કહે છે કે એ અમારૂ ઘર. વળી એ ઘરમાં પરાણા અને મિત્રા પણુ મમતા રાખે છે. ઢાર ચાકર ને ઘરનાં માણસે પણ તેને પેાતાનું સમજે છે, રાજા
For Private And Personal Use Only