________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
અગ્નિ વિશેરે એ ઘરને સત્તા મુજબ સત્તા ચલાવ વાનુ વિચારે છે, તેમજ ઘરને મધનાર મૂર્ખ માણસ કહે છે કે આ ઘર તેા મારૂં છે. પરંતુ બાંધનાર મહા માકૃત આવી પડવાથી તે ઘર ગામ તથા ફ્રેશ છોડીને જતા રહ્યો.
ઘર બાબત આત્માને પૂરેપૂરા અનુભવ થયા કે આ રીતે ઘર તે નાપાયાદાર છે, તેમજ આયુષ્ય પણ એ દિવસનુ છે. માટે કાંઇપણુ ગુજરાન કરવું.
ઘરને મારૂ માન્યું` પશુ મારૂં નથી, તેમજ શરીરને મારૂં એમ કહું તેા માથુ' છે તે લીખા, જી વિગેરેનુ ઘર છે, તે જીવા માથાને ખાઇ માજ કરે છે.
વળી વાળનાં મૂળિયામાં કીડાઓનું ઘર છે. તે તે જગ્યાનુ ચામડું ખાય છે અને ગડ ગુમડ થાય છે, તેમાં તા સ કીડાઓજ છે. પેટમધ્યે કીડા, કરમીઆ પ્રત્યક્ષ દેખાય છે, અનેક જીવાનુ` ભક્ષ મનુ ઘર એવા નરદેહ છે, એવાં શરીરને ભૂખ
www.kobatirth.org
For Private And Personal Use Only