________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) કહે છે, સાધુ સાધ્વી વિગેરેને દાન આપવું તેને સુપાત્ર દાન કહે છે, ભૂખ્યા મનુષ્યોને તથા દયા કરવા લાયક પ્રાણીઓને દયા બુદ્ધિથી જે કંઈ આપવું તેને અનુકંપાદાન કહે છે, પિતાને ઘેર આવેલા પણ, બેન, સગાં વહાલાં તથા સંબંધીને ઉચિત અવસર જાણું આપવા લાયક જે આપવું તેને ઉચિતદાન કહે છે. ભાટ, યાચક, વા કોઈ પણ કાર્યમાં મારી કીર્તિ થશે. લોકેમાં મારે જશ વધશે એવી બુદ્ધિથી જે દાન કરવું તે કીર્તિદાન જાણવું. એ પંચદાનમાં અભયદાન સર્વથી મોટું છે, અભયદાન એ ધર્મનું મૂળ છે. અળશીદાસ કહે છે કે – દયા ધર્મક મૂલ હૈ, પાપ મૂલ અભિમાન તુલશી દયા ન ઈડીએ, જબલગ ઘટમે પ્રાન.
( ૧ ) દરેક પ્રાણીને મારતાં પ્રથમ પિતાને ખરેખર હૃદયમાં અરેકાર વિગેરેની લાગણી ઉત્પન્ન થાય છે, દયાની લાગણી પ્રથમ સર્વ જીવને ઉત્પન્ન થાય છે. તેમ છતાં આપણે તેને દાબી દેઈ પ્રાણીને નાશ કરવા બૂરી લાગણી વાળા થઈએ છીએ.
www.kobatirth.org
For Private And Personal Use Only