________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫). પરમાત્માસ્વરૂપે થાય. આ પ્રમાણે પરમાત્મપદ લક્ષ્ય વિચારી જે પુરૂષે ધર્મમાગે વહે છે, તે પુરૂષ સ્વપ ભવમાં મુક્તિપદ પ્રાપ્ત કરે છે, સત્ય ધર્મની પ્રાપ્તિ મુશ્કેલ છે, ધર્મની ઉત્પત્તિ મૂળ દયાથી છે. માટે સર્વ જીવની દયા કરવી. એકેંદ્રિયથી તે પંચૅલિયા પર્યત સર્વ જી પિતાના આત્મા સમાન છે. જે પિતાને આત્મા પિતાને પ્રિય છે તેમ સર્વને પતાને આત્મા પ્રિય હોય છે, પોતાના શરીરે શસ્ત્રાદિક લાગતાં જેમ બહુ દુઃખ થાય છે તેમ બીજા જીને શસ્ત્રાદિક લાગતાં બહુ દુઃખ થાય છે, પિતાને કઈ મારવા આવે તે જેમ ભય લાગે છે, તેમ બીજા જીવને પણ મારતાં બહુ ભય ઉતપન્ન થાય છે, મળ સમોના ચમર્ય-મરણ સમાન કોઈ ભય નથી, અને જીવવા સમાન કેઈ આશા નથી, માટે મરતા જીવને બચાવ, એના સમાન કોઈ મોટું દાન નથી. દાન પાંચ પ્રકારનાં છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન, અને કીર્તિદાન.
મરતા પ્રાણીઓને બચાવવા તેને અભયદાન
www.kobatirth.org
For Private And Personal Use Only