________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪) પાળ તથા તેજપાળ, પાંડ અને રામે ન્યાય નીતિથી લડાઈઓ કરી છે. પણ તેઓએ કુકડાં, માછલાં, કબુતર, ચકલાં, બકરાં, ઘેટાં, ગાય, ભેંસ, બળદના પ્રાણુને નાશ, માંસ ખાવાને માટે, વા સહેલ માટે કર્યો નથી. અશોક રાજાને જ્યારથી દયાની લાગણી ઉત્પન્ન થઈ, ત્યારથી સર્વ દેશમાં તેણે દયાધર્મને ફેલાવે કર્યો. દયા એ કેઈપણ જાતનો ધર્મ પાળતે હોય તેનાથી જુદી નથી. ભિન્ન ભિન્ન જાતના ધર્મવા બાઓ દયા પાળી શકે છે. જે ધર્મમાં દયા નથી તે ધર્મ જ કહી શકાય નહી. મુસલમાનના ધર્મમાં એમ કહ્યું છે કે એક લીલું દાતણ કુરો કરીને પણ એક મહીના સુધી ચલાવવું. તે શા માટે કહ્યું છે તે વિચારતાં માલુમ પડશે કે, વનસ્પતિમાં પણ જીવ રહ્યા છે. તેને કારણ વિના કેમ મારી નાંખવા? વા વિના કારણે વનસ્પતિનો નાશ કરે નહીં. એજ મહાત્માઓનું ફરમાન છે. બકરી ઈદના દિવસે મુસલમાને વહોરાઓ, હજારે બકરીઓનો નાશ કરે છે, પણ તેમના ધર્મમાં એવું આધ્યાત્મિક દ્રષ્ટિથી મેહવુંત્તિની કુર્બાની કરવાનું લખ્યું હોય અને પાછળથી
www.kobatirth.org
For Private And Personal Use Only