________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૫ )
પશુ કુર્બાની થઇ હોય એમ જણાય છે.
કદાપિ એમ કહેવામાં આવશે કે, અમે ખુદાના નામથી બકરીના ગળા ઉપર છરી વાહીએછીએ, અને તેથી તે બકરી ખુદાની પાસે જાય છે. તેના ઉત્તર કે ખુદાનું નામ સાંભળવાથી બકરી ખુદાની પાસે જાય છે તા પછી તમા તમારા સગાં વહાલાં, પુત્ર પુત્રીઓની કુર્માની કરો તે તે પણ મુદ્દાની પાસે જઈ શકે. તે પુત્ર પુત્રીઓને ખુદાનુ નામ સ ંભળાવી તેનાં ગળાં કાપી નાંખવાં જોઈએ, અને પુત્ર પુત્રીઓની શરીરનુ માંસ ખાવું જોઈએ ? પેાતાનું પાપી પેટ ભરવા ખીજાના પ્રાણના નાશ કરવા એમ ખુદાએ કહ્યુ' નથી, પ્રિય વસ્તુ તેા કુટુંબ, પ્રાણ, વાસના હાય છે. તેથી પ્રિય મન હાય છે, માટે વ્હાલા ગણેલા મનની કુર્માની કરવી જોઇએ.
મુસલમાનના ધર્મનાં કુરાન કીતામ વાંચના રાએ પાસેથી સાંભળ્યુ છે કે—અમારા ધર્મમાં જીવાને મારી નાંખવાનું લખ્યું નથી, તેમ છતાં માંસના દુષ્ટ રીવાજ મુસલમાન કામમાં પડી ગયા છે, તેના નાશ થવા જોઇએ.
www.kobatirth.org
For Private And Personal Use Only