________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
•
તીત કરવું નહીં, શરીરસૌંપત્તિ પામી ધર્મ સાધન કરી લેવુ, આત્માને લાગેલાં કર્મના નાશ કરવા, આત્માનુ અને પરમાત્માનું સ્વરૂપ સમજવું, સત્ય શાઅનેા અભ્યાસ કરવા, ગુરૂનુ વૈયાવચ્ચ કરવુ, મા તપિતાનો ભક્તિ કરવી, ધ્યાન કરવું, ભવ્યજીવાને ઉપદેશ આપવા. એ શરીર પામ્યાનું સાર્થકપણુ છે. પાપના માળે શરીરને દારવુ નહીં, એ ઉત્તમજનાનુ પરમ કર્તવ્ય છે. શરીરને પેાતાનુ માનવુ' નહીં, એ મૂળ સિદ્ધાંત છે તે વિષે. અન્યમતાવલંબી પ’ચી. કરણમાં કહ્યું છે કે—
હોજ. देहात्मबुद्धिजं पापं न तद् गोवधकोटिभिः आत्माऽहंबुद्धिजंपुण्यं, नभूतंनभविष्यति ॥ १ ॥
1
દેહાત્મબુદ્ધિજ એટલે હું દેહ છું એમ માનવાથી જે પાપ થયું તે કરોડો ગાયે મરવાથી જે પાપ થાય છે તેનાથી વધારે છે. દેહાભિમાનીને સ દોષ ઉત્પન્ન થાય છે, અને તે પાપી થાય છે, તથા
www.kobatirth.org
For Private And Personal Use Only