________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
વિદ્યાના લાપ, વિદ્યાના લીધે વિનય વિનાશ, વિનય નાશે. પાત્રતાના અભાવ, પાત્રતાના અભાવે ધનના નાશ, ધનના નાગે દરિદ્રતા, દરિદ્રતાને લીધે ધર્મનું ધરારાળ, ધર્માભાવે સત્ય અને નીતિના લેાપ, સત્ય નીતિના લેાપે અધમ તથા નઠારાં કમ, નઠારાં કર્મ મરીને નરકમાં જાય ને અસહ્ય દુઃખના ભાક્તા અને જીવેાની હિંસા છે એજ નરકનુ કારણ છે. માટે સર્વથા તેના ત્યાગ કરવા. વળી શું દેવે પશુઓના ઉપહારેજ ખુશી થતા હશે ? · ના ના એ તે અજ્ઞાનીઓની અજ્ઞાનતા છે. પેાતાને સ્વર્ગ મળશે એમ જાણી મૂઢા, ઉલટા નરક ગતિમાં પડવાને માટે અનૌતિ પંથને સેવે છે. કહ્યુ છે કેઃ—
"
देवोपहारव्याजेन, यज्ञव्याजेन येऽथवा नंति जंतून् गतघृणा, घोरां ते यांति दुर्गतिम्
દેવને ઉપહાર(લેટ) આપવાના મીષે અથવા યજ્ઞ યજનના મીષે જેઓ નિર્દય થઇ પશુઓને મારે છે, તે સ્વગ સુખ ન લેતાં નરકમાં હજારો વર્ષ સુધી
www.kobatirth.org
For Private And Personal Use Only