________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) મહાવેદના વેઠે છે. નરકમાં અસહાદુઃખ વેઠતા. મહા રૂદન આક્રંદ કરતા પોતાના પૂર્વે કરેલાં કાર્યોને પસ્તા કરે છે તે વખતે વિમાસણ થાય છે. માટે મહાદુઃખને આપનારી, સર્વ સુખને હરનારી, સ્વર્ગને તજાવનારી, મુક્તિમાર્ગથી વિમુખ રાખનારી, જ્ઞાનીઓના સંગને તજવનારી, ધર્મને ધામાં દાબી, દેનારી, અધર્મમર્મને, કર્મના અસહ્યાદુખને પ્રગટ કરનારી, અજ્ઞાનાંધકારને ફેલાવનારી, યશ કીર્તિને કલંકિત કરનારી, જીવોની હિંસા સર્વથા સુખને અંત આણનારી છે. તેથી શ્રેયપંથસાધક ધમ વર્ગોએ હિંસાને સર્વથા ત્યાગ કર. વળી કહ્યું છે કે –
न विना जीवघातेन, मांसं भवति कुत्रचिव जीवघातस्तु न श्रेय, स्तमात्मास परित्यजेत् ॥
જીવનો ઘાત કર્યા વિના માંસની પ્રાપ્તિ થતી નથી. જીવ ઘાત છે તે કલ્યાણકારી નથી, તેથી સર્વદા માંસને ત્યાગ કરવો. મનુએ પણ કહ્યું છે કે –
www.kobatirth.org
For Private And Personal Use Only