________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) વડે અથવા વધારાએ હોમવાને લીધે શાંતિ થાય છે એમ જાણી તેઓને વધ કરી નાખે છે તેનું ખરેખર અજ્ઞાન છે. કારણ કે, हिंसा विनायजायत, विघ्नशांत्यै कृतापि हि कुलाचारधियाप्येषा, कृताकुलविनाशिनी
શાનિતને માટે કરેલી હિંસા શાન્તિના ફલને ન આપતાં અનિષ્ટ ફળ આપનારી થાય છે. તે અમારા કુલને આચાર છે, એમ જાણું કરેલી હિંસા કુલને વિનાશ કરે છે. મુસલમાનો બકરી ઈદને દહાડે બીચાશે કંગાલ બકરાંઓને ધર્મને આચાર છે એમ ગણું વધ કરે છે. મનુષ્યએ કરેલી હિંસા તેઓને અનિષ્ટ ફલને આપનારી થાય છે. તેમ કલેરા જેવા મરકીના સમયે જે અજ્ઞાનીઓના અજ્ઞાનથી હિંસા થાય છે, હિંસા કરે છે, તેઓને પણ સારૂં ફળ ન આપતાં કરેલી હિંસા કુળનું નિકંદન કરનારી થાય છે. હિંસા છે તે સર્વથા કુલ નાશકારિણી ને કુલાચાર તથા બુદ્ધિને ભ્રશ કરનારી છે. બુદ્ધિના અંશે,
www.kobatirth.org
For Private And Personal Use Only