________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) માંસભક્ષણ કરવાથી બુદ્ધિને ભ્રંશ થયે છતે વિવાનો નાશ થાય છે. વિદ્યાને નાશ થવાથી વિવેક તથા પાત્રતા નાશ પામે છે. પાત્રતાને વિનાશ થયાથી ધનને નાશ થાય છે. ધનને નાશ થતાં દરિદ્રાવસ્થા પ્રાપ્ત થાય છે ને દરિદ્ધાવસ્થા પ્રાપ્ત થયાથી ધર્મ કરે મુશ્કેલ થઈ પડે છે. ધર્મના અભાવે અનિષ્ટ કર્મોના લેતા થવું પડે છે. અને વળી કહ્યું છે કે –
श्लोक. अहिंसा सर्वजीवानां, सर्वज्ञैः परिभाषिता इदं मूलं हि धर्मस्य, शेषस्तस्यैव विस्तरः ।।
પ્રાણીઓના ઉપર અહિંસા પણુએ વર્તવું, એજ ધર્મનું સત્ય મૂળ છે. એથી શેષ વિવર્ણ છે તે તે તેને વિસ્તાર છે. સર્વથા અહિંસા છે એ જ ધર્મ છે. જે જી કેલેરા આદિ રોગના ઉદ્દભવે બિચારાં કંગાલને (બકરાં પાડાં આદિને) મારવા
www.kobatirth.org
For Private And Personal Use Only